જામનગર : લાડુ આરોગવા માટેની અનોખી સ્પર્ધા, જુઓ "ઓપન સૌરાષ્ટ્ર લાડુ" સ્પર્ધામાં કોણ બન્યું વિજેતા..!
ગણેશ ચતુર્થી નિમિત્તે લાડુ આરોગવાની ઓપન સૌરાષ્ટ્ર લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક પુરુષ 12 લાડુ અને મહિલા 9 લાડુ આરોગી વિજેતા થયા
ગણેશ ચતુર્થી નિમિત્તે લાડુ આરોગવાની ઓપન સૌરાષ્ટ્ર લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક પુરુષ 12 લાડુ અને મહિલા 9 લાડુ આરોગી વિજેતા થયા
છોટીકાશીથી જાણીતા જામનગરમાં અનેક ધાર્મિક તહેવારો ભારે હર્શ્શોલ્લાસથી ઉજવાય છે, ત્યારે આગામી ગણેશોત્સવની જામનગરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર દ્વારા જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલ ઐતિહાસિક શહિદભૂમી ભૂચરમોરી ખાતે ૩૧મો ભુચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
રાજ્યભરમાં હાહાકાર મચાવી રહેલા લમ્પી વાઇરસના કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જામનગર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.
લમ્પી વાયરસના વધતા સંક્રમણ સામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગર લમ્પી રોગગ્રસ્ત પશુઓના આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી
જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરના 483 મા સ્થાપના દિન નિમિત્તે આજે સવારે સાત વાગ્યે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું