જામનગર: મહેશ નવમી મહાપર્વ નિમિતે શ્રી માહેશ્વરી નાગોરી વણિક સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન
જામનગરમાં મહેશનવમી મહાપર્વ નિમિતે શ્રી માહેશ્વરી નાગોરી વણિક સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા અને ધ્વજારોહણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું
જામનગરમાં મહેશનવમી મહાપર્વ નિમિતે શ્રી માહેશ્વરી નાગોરી વણિક સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા અને ધ્વજારોહણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું
PM મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ 2023 જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જામનગરમાં 9 પ્રકારના મિલેટ્સનું વાવેતર કરવામાં આવ્યું છે.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ આજરોજ જામનગરની મુલાકાતે આવતા તેમને ગાર્ડ ઓફ ઓર્નર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જામનગરના આંગણે રાજય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યભરના 400 ખેલાડીઓએ ભાગ લીધો છે
સમગ્ર ભારતમાં સાયકલ મારફતે પરિભ્રમણ કરતો યુવાન જામનગર ખાતે આવી પહોચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જામનગરમાં મહારાણા પ્રતાપની 484 મી જન્મજયંતિ અને જામનગરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ પર અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા
મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતી નિમિત્તે જામનગર અને દેવભૂમિ દ્વારકા રાજપૂત સમાજ દ્વારા સૌપ્રથમ વખત રાજપૂત સમાજનું વાત્સલ્ય જમણ યોજવામાં આવ્યું છે.
મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વર્ષ 2000 માં બનાવાયેલા 1404 આવાસ અંગે આવાસના લાભાર્થીઓને આવાસ તાત્કાલિક મરામત કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.