ગુજરાતજુનાગઢ : આગની ઘટનામાં બાળકી સહિત 3 લોકોના મોત મામલે પોલીસે JCB ચાલકની ધરપકડ કરી... જુનાગઢની ઝાંઝરડા ચોકડી નજીક JCB વડે ખોદકામ દરમ્યાન આગ ફાટી નીકળતા બાળકી સહિત 3 લોકો મોતને ભેટ્યા હતા. સમગ્ર મામલે બી’ ડિવિઝન પોલીસે JCB ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 08 May 2025 17:19 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : JCBના ઘાથી ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી, 3 લોકોનું દાઝી જતા મોત... જુનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે જેસીબી વડે ખોદકામ દરમ્યાન આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 3 લોકોના દાઝી જતા મોત નિપજ્યા હતા, By Connect Gujarat Desk 07 May 2025 17:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: રસ્તા પર મોત બની ઉભેલા JCB સાથે બાઈક ભટકાતા આશાસ્પદ યુવાનનું મોત નિકુંજ ઠાકોરભાઈ પટેલ ઘરે જઈ રહ્યો હતો ત્યારે રાત્રિના અંધારામાં જેસીબી નજરે ન પડતા બાઈક જેસીબી મશીન સાથે ધડાકાભેર અથડાતાં ગંભીર ઇજાના પગલે નિકુંજનું મોત નીપજ્યું By Connect Gujarat Desk 21 Nov 2024 13:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : વાપીમાં ગેરકાયદે દબાણો દૂર કરવા પહોચેલી પાલિકાની ટીમ પર ટોળાનો પથ્થરમારો, JCBમાં તોડફોડ વલસાડ જિલ્લાના વાપીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 24 Dec 2022 17:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : અસામાજીક તત્વોની મિલકત પર ફરી વળ્યું પોલીસનું બુલડોઝર, ઝપાઝપી કરનાર 12 લોકોની ધરપકડ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં પોલીસે અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું હતું. By Connect Gujarat 22 Apr 2022 15:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતUP બાદ ગુજરાતમાં પણ બુલડોઝરની થઈ એન્ટ્રી, ખંભાતમાં રામનવમીના દિવસે થયેલ પથ્થરમારની ઘટના બાદ તંત્ર હરકતમાં ખંભાતમાં રામનવમી ના દિવસે થયેલ પથ્થરમારાની ઘટના બાદ જે ઝાડીમાંથી પથ્થરમારો થયો હતો એ ઝાડી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે By Connect Gujarat 15 Apr 2022 12:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn