મથુરામાં મોટી દુર્ઘટના ! 6 ઘરો એક બાદ એક ધરાશાયી, 3 મોત, 12 થી વધુ લોકો દટાયા
મથુરાના ગોવિંદ નગરમાં JCB વડે ખોદકામ દરમિયાન 6 ઘરો ધરાશાયી થયા, જેમાં 3 લોકોના મોત થયા અને ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયા. ઘરો કાચી ટેકરી પર બનેલા હતા.
મથુરાના ગોવિંદ નગરમાં JCB વડે ખોદકામ દરમિયાન 6 ઘરો ધરાશાયી થયા, જેમાં 3 લોકોના મોત થયા અને ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયા. ઘરો કાચી ટેકરી પર બનેલા હતા.
જુનાગઢની ઝાંઝરડા ચોકડી નજીક JCB વડે ખોદકામ દરમ્યાન આગ ફાટી નીકળતા બાળકી સહિત 3 લોકો મોતને ભેટ્યા હતા. સમગ્ર મામલે બી’ ડિવિઝન પોલીસે JCB ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે જેસીબી વડે ખોદકામ દરમ્યાન આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 3 લોકોના દાઝી જતા મોત નિપજ્યા હતા,
નિકુંજ ઠાકોરભાઈ પટેલ ઘરે જઈ રહ્યો હતો ત્યારે રાત્રિના અંધારામાં જેસીબી નજરે ન પડતા બાઈક જેસીબી મશીન સાથે ધડાકાભેર અથડાતાં ગંભીર ઇજાના પગલે નિકુંજનું મોત નીપજ્યું
વલસાડ જિલ્લાના વાપીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.