ભરૂચ અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા બિસ્માર માર્ગ પર ધૂળના આવરણના કારણે વાહનચાલકો પરેશાન રસ્તા પર પડેલા ખાડાઓમાં મેટલનાંખવામાં આવે છે પણ વરસાદ પડતાંની સાથે મેટલ બહાર આવી જતાં ફરી સ્થિતિ જૈસે થે જેવી થઇ જાય છે.આ બાબતે અનેક વાર રજૂઆત કરવામાં આવી છે By Connect Gujarat Desk 26 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ગોવાલી ગામ નજીક ખાનગી બસ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ નજીક લક્ઝરી બસ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત નીપજ્યાં હતા. By Connect Gujarat 27 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ: ઝઘડિયાના રતનપુર સ્થિત બાવાગોર દરગાહના ઉર્સની ઉજવણી,મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હઝરત બાવાગોરની દરગાહ ઉપર ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંદલ શરીફ તેમજ દરગાના ગુસ્લ સરીફ બાદ ઉર્સ ની ઉજવણી ધાર્મિક માહોલમાં કરવામાં આવી By Connect Gujarat 24 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : “શૌર્ય જાગરણ યાત્રા”નું ઝઘડીયાના રાજપારડી ખાતે આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું... શૌર્ય જાગરણ યાત્રા રાજપારડી ચાર રસ્તા નજીક ડી.પી.શાહ વિદ્યામંદિર હાઇસ્કુલના પટાંગણમાં સભામાં ફેરવાય હતી By Connect Gujarat 02 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ બિસ્માર, સ્થાનિકોએ ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો રાજપારડી નગરના સ્થાનિકો દ્વારા નેત્રંગ રોડ પર ચક્કાજામ કરી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.રસ્તા પર દોડતા વાહનો રોકી મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા By Connect Gujarat 30 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:ઝઘડિયા તાલુકાના તેજપોર ગામેથી દીપડો પાંજરે પુરાયો વનવિભાગ દ્વારા પાંજરે પુરાયેલ દીપડાને ખોરાક પાણી મળી રહે તેવા સુરક્ષિત સ્થાને છોડી મૂકવામાં આવશે By Connect Gujarat 20 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: રાજા સિદ્ધરાજ જયસિંહને આ સ્થળે ચર્મરોગમાંથી મળી હતી મુક્તિ, જુઓ ગુપ્ત ગોદાવરીનું મહત્વ ભરૂચના ઝઘડીયા તાલુકામાંથી વહે છે ગુપ્ત ગોદાવરી, રાજા સિદ્ધરાજ જયસિંહને ચર્મરોગમાંથી મળી હતી મુક્તિ. By Connect Gujarat 31 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝઘડીયા તાલુકાના ભાલોદ તરસાલી, રાજપારડી અને ઉમલ્લા ખાતે મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી By Connect Gujarat 29 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : મણિપુરની ઘટનાના વિરોધમાં રાજપારડી સજ્જડ બંધ, તો ઉમલ્લા ઝઘડિયામા મિશ્ર પ્રતિસાદ.. મણિપુરમાં મહિલાઓ સાથે અમાનવીય કૃત્યનો મામલો આદિવાસી સમાજમાં જોવા મળ્યો ઉગ્ર રોષ. By Connect Gujarat 23 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn