Home > jhagadia news
You Searched For "Jhagadia News"
ભરૂચ: ઝઘડિયાના રતનપુર સ્થિત બાવાગોર દરગાહના ઉર્સની ઉજવણી,મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા
24 Jan 2024 6:27 AM GMTહઝરત બાવાગોરની દરગાહ ઉપર ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંદલ શરીફ તેમજ દરગાના ગુસ્લ સરીફ બાદ ઉર્સ ની ઉજવણી ધાર્મિક માહોલમાં કરવામાં આવી
ભરૂચ : “શૌર્ય જાગરણ યાત્રા”નું ઝઘડીયાના રાજપારડી ખાતે આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું...
2 Oct 2023 11:21 AM GMTશૌર્ય જાગરણ યાત્રા રાજપારડી ચાર રસ્તા નજીક ડી.પી.શાહ વિદ્યામંદિર હાઇસ્કુલના પટાંગણમાં સભામાં ફેરવાય હતી
ભરૂચ: રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ બિસ્માર, સ્થાનિકોએ ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો
30 Sep 2023 8:15 AM GMTરાજપારડી નગરના સ્થાનિકો દ્વારા નેત્રંગ રોડ પર ચક્કાજામ કરી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.રસ્તા પર દોડતા વાહનો રોકી મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં...
ભરૂચ : સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ આવ્યા ઝઘડીયાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે...
26 Sep 2023 10:58 AM GMTફૈઝલ પટેલ દ્વારા આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ઝઘડીયા તાલુકાના જૂના તરસાલી ખાતે પૂર...
ભરૂચ:ઝઘડિયા તાલુકાના તેજપોર ગામેથી દીપડો પાંજરે પુરાયો
20 Aug 2023 10:17 AM GMTવનવિભાગ દ્વારા પાંજરે પુરાયેલ દીપડાને ખોરાક પાણી મળી રહે તેવા સુરક્ષિત સ્થાને છોડી મૂકવામાં આવશે
ભરૂચ: રાજા સિદ્ધરાજ જયસિંહને આ સ્થળે ચર્મરોગમાંથી મળી હતી મુક્તિ, જુઓ ગુપ્ત ગોદાવરીનું મહત્વ
31 July 2023 10:24 AM GMTભરૂચના ઝઘડીયા તાલુકામાંથી વહે છે ગુપ્ત ગોદાવરી, રાજા સિદ્ધરાજ જયસિંહને ચર્મરોગમાંથી મળી હતી મુક્તિ.
ભરૂચ: ઝઘડીયા તાલુકાના ભાલોદ તરસાલી, રાજપારડી અને ઉમલ્લા ખાતે મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી
29 July 2023 12:16 PM GMTસચ્ચાઈની લડાઈમાં શહીદ થયેલા હજરત ઈમામ હુસેનની યાદમાં મુસ્લિમ ધર્મમા મનાવાતા મહોરમ પર્વના તહેવાર નિમિત્તે આજરોજ ભરૂચ જિલ્લા સહિત ઝઘડિયા તાલુકામાં મહોરમ...
ભરૂચ : મણિપુરની ઘટનાના વિરોધમાં રાજપારડી સજ્જડ બંધ, તો ઉમલ્લા ઝઘડિયામા મિશ્ર પ્રતિસાદ..
23 July 2023 10:35 AM GMTમણિપુરમાં મહિલાઓ સાથે અમાનવીય કૃત્યનો મામલો આદિવાસી સમાજમાં જોવા મળ્યો ઉગ્ર રોષ.
ભરૂચ : ઝઘડીયા GIDC સ્થિત DCM શ્રીરામ ફાઉન્ડેશન દ્વારા મોબાઈલ આરોગ્ય પરામર્શ યુનિટનું લોકાર્પણ કરાયું...
5 July 2023 11:15 AM GMTતમામ ગામો માતા-બાળકના સ્વાસ્થ્ય માટે જાગૃતિ, ચકાસણી, રેફરલ અને પરામર્શ વિષયક સેવાઓ પુરી પાડવામાં આવશે.
ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા બજારમાંથી રોજીંદી પસાર થતી ટ્રકોને લઇ બબાલ, ગ્રામજનો અને વાહનચાલકો વચ્ચે ઘર્ષણ..!
18 May 2023 1:59 PM GMTગ્રામજનોએ ખાણ-ખનીજ વિભાગ અને જિલ્લા કલેક્ટરને ફોન કરતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉમલ્લા દોડી આવ્યા હતા.
ભરૂચ : ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવાનું સેવાકાર્ય, વાલિયાના મેરા ગામના વિકલાંગ નાગરીકને ઇલેક્ટ્રિક સાયકલ ભેટ આપી...
7 May 2023 11:10 AM GMTઝઘડીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રિતેશ વસાવાની સરાહનીય અને સેવાભાવી કામગીરીને ગ્રામજનો અને કાર્યકરોએ બિરદાવી હતી
ભરૂચ : ઝઘડીયાના જુની તરસાલી ગામે મન્સુર શાહ બાવા દરગાહ શરીફના 82મા ઉર્ષની શાનદાર ઉજવણી કરાય
11 March 2023 12:23 PM GMTઉર્ષની ઉજવણીના અવસર પર ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરગાહ પર દૂર દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ હાજરી આપવા ઉમટી પડ્યા હતા