અંકલેશ્વર: આતંકી હુમલામાં મૃતકોને મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા, આતંકીઓ સામે કડક કાર્યવાહીની માંગ
અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં કરૂણ મોતને ભેટેલા સુરતના શૈલેષ કળથીયાની અંતિમ યાત્રામાં ગામ હીબકે ચડ્યું હતું,જ્યારે તેમના પુત્ર નક્ષે દહેશત અંગે ચોંકાવનારી હકીકત જણાવી હતી,
જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં ખરાબ હવામાનને કારણે ભારે તારાજી સર્જાઈ છે,આભ ફાટવાના કારણે કેટલાક નિર્દોષ લોકોના કરૂણ મોત પણ નિપજ્યા છે,
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં કુદરતે કહેર વરસાવ્યો હતો. મુશળધાર વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. જિલ્લાના અનેક હિસ્સામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું કે બુધવારે સવારે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં 2.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
Featured | દેશ | સમાચાર , કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરની બે દિવસની મુલાકાતે , વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ બંને નેતાઓની આ પ્રથમ મુલાકાત
દેશ|સમાચાર,જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં પોલીસે આતંકીઓના 8 મદદગારોની ધરપકડ કરી, જૈશ આતંકવાદી મોડ્યુલના આ કાર્યકરોએ 26 જૂને ડોડામાં માર્યા ગયેલા 3 જૈશ આતંકવાદીઓને મદદ કરી