જુનાગઢ: ઉપરકોટ કિલ્લા ખાતે પ્રથમ વખત કરાયું પતંગ ઉત્સવનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલા ખાતે મકરસંક્રાંતિની ઉમંગ અને ઉલ્લાસપૂર્વક આ પર્વની ઉજવણી કરાઈ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલા ખાતે મકરસંક્રાંતિની ઉમંગ અને ઉલ્લાસપૂર્વક આ પર્વની ઉજવણી કરાઈ
રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જુનાગઢ ખાતે આવી પહોચ્યા હતા,
જૂનાગઢ રોપ વે સેવાને બંધ કરવામાં આવી હતી. પર્વત પર પવનની ગતિ વધતાં રોપ વે બંધ રાખવાનો નિર્ણય ઉષા બ્રેકો દ્વારા લેવામાં આવ્યો છે.
જીલ્લામાંથી પસાર થતાં જુનાગઢ-કેશોદ હાઇવે પર આવેલ ગાદોઈ ગામ નજીકના ટોલનાકા મુદ્દે વિવાદ સર્જાતા વહીવટી તંત્ર દોડતું થયું
જુનાગઢના ગરવા ગિરનાર ખાતે 38મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુનાગઢના દોલતપરા નજીક આવેલ અતિ પ્રાચીન શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.