PM નરેન્દ્ર મોદીએ કર્ણાટક ભાજપના 50 લાખ કાર્યકરો સાથે વાતચીત કરી, વિજયનો વિશ્વાસ કર્યો વ્યક્ત
પીએમ મોદી 28 એપ્રિલે ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. તેઓ 7 મે સુધી લગભગ 15 જાહેર સભાઓ અને રોડ શો કરશે.
પીએમ મોદી 28 એપ્રિલે ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. તેઓ 7 મે સુધી લગભગ 15 જાહેર સભાઓ અને રોડ શો કરશે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે કર્ણાટકમાં 5.21 કરોડ મતદારો છે, જે 224 વિધાનસભા સીટો પર મતદાન કરશે.
PM નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. પીએમ કર્ણાટકના માંડ્યા પહોંચ્યા કે તરત જ રોડ શો દરમિયાન તેમનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. પીએમ આ સમયગાળા દરમિયાન બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે રાષ્ટ્રને સમર્પિત કરશે.