રામનવમીએ "હિંસા" : ખંભાતમાં ઉશ્કેરણી કરવા બદલ 3 મૌલવીની અટકાયત, હિંમતનગરમાં કલમ 144 લાગુ...
રામનવમીના અવસરે નીકળેલી શોભાયાત્રામાં હિંસા
હિંમતનગર અને ખંભાતમાં થઈ ભારે જૂથ અથડામણ
પથ્થરમારો થતાં પોલીસે છોડ્યા ટિયર ગેસના સેલ
બન્ને જિલ્લામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ખંભાતમાં ઉશ્કેરણી કરતાં 3 મૌલવીની અટકાયત
હિંમતનગર શહેરમાં રાયોટિંગનો ગુનો દાખલ કરાયો