વાનગીઓવસંત પંચમી પર ઘરે બનાવો આ બે પીળા રંગની મીઠાઈ, જાણો રેસિપી વસંત પંચમીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. આ સાથે લોકો આ પ્રસંગે માતા સરસ્વતીને પીળા રંગની વાનગીઓ અને મીઠાઈઓ પણ અર્પણ કરે છે. તમે ઘરે પીળા રંગની બે મીઠાઈ, ચણાની બરફી અને રાજભોગ સરળતાથી બનાવી શકો છો. By Connect Gujarat Desk 01 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓલોટના બેઝ વિના પિઝા કેવી રીતે બનાવશો, આ છે ઇન્સ્ટન્ટ રેસીપી પિઝાનું નામ સાંભળતા જ બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને તે પસંદ પડી જાય છે. પરંતુ ઘણીવાર કેટલાક લોકો તેને ખાવાથી શરમાતા હોય છે કારણ કે તેમાં લોટ હોય છે. જો તમે પણ હેલ્થ કોન્શિયસ હોવ તો લોટ વગર પીઝા ખાઈ શકો છો. By Connect Gujarat Desk 31 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓમકરસંક્રાંતિના દિવસે ઘરે બનાવો આ સ્વાદિષ્ટ વસ્તુઓ, જાણો રેસિપી લોકો મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહથી ઉજવે છે. આ પવિત્ર તહેવાર પર અનેક પ્રકારની વાનગીઓ અને મીઠાઈઓ તૈયાર કરવામાં આવે છે. આ દિવસે તલ અને ગોળનું વધુ મહત્વ હોય છે. તલ અને ગોળના લાડુ સિવાય તમે આ દિવસે ઘરે પણ આ વસ્તુઓ બનાવી શકો છો. By Connect Gujarat Desk 06 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓશિયાળામાં બનાવો આ ત્રણ પ્રકારના હેલ્ધી રાયતા. રાયતા બધાને ગમે છે, પરંતુ શિયાળામાં લોકો તેને ઓછું ખાતા હોય છે. જો કે, તમે શિયાળામાં પણ રાયતા ખાઈ શકો છો, તો ચાલો જાણીએ કે ઠંડીની ઋતુમાં તમે કઈ સામગ્રીથી રાયતા બનાવી શકો છો. By Connect Gujarat Desk 27 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓરાત્રે બચેલી દાળને ફેંકી ન દો પણ ખાસ પરાઠા બનાવો, આ રેસીપી આવશે કામમાં બચેલી દાળ સાથે તમે સ્વાદિષ્ટ અને મસાલેદાર પરાઠા બનાવી શકો છો. આ પરાઠા તમે નાસ્તામાં કે લંચમાં ખાઈ શકો છો. આ ઉપરાંત, તમે આ પરાઠા તમારા બાળકોના લંચમાં પેક કરી શકો છો. તેનાથી તમારું બાળક ખૂબ જ ઉત્સાહથી પરાઠા ખાશે. By Connect Gujarat Desk 16 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓરસોડામાં રહેલા મસાલા અસલી છે કે નકલી? ચપટી વગાડતા તમને ખબર પડી જશે. બજારમાં મસાલાઓની વધતી માંગના કારણે મસાલામાં ખૂબ જ ભેળસેળ આવે છે. આવા મસાલા ખાવાથી આપના સ્વાસ્થ્યને નુકશાન થાય છે. By Connect Gujarat 27 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn