કચ્છ : ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત વિશ્વ યુવા સંમેલન યોજાયું
જેના પ્રારંભ પૂર્વે ભુજ સ્વામિનારાયણ મંદિરમાં આરતી ઉતારવામાં આવી હતી. એ આરતીના અગ્નિ થકી મશાલ પ્રજ્વલિત કરવામાં આવી હતી.
જેના પ્રારંભ પૂર્વે ભુજ સ્વામિનારાયણ મંદિરમાં આરતી ઉતારવામાં આવી હતી. એ આરતીના અગ્નિ થકી મશાલ પ્રજ્વલિત કરવામાં આવી હતી.
કથાના મુખ્ય યજમાન અને સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, મોરારીબાપુની ઐતિહાસિક કથાને સફળ બનાવવા હજારો રામ સેવકો તન-મન-ધનથી તત્પર છે.
BSFની એક પેટ્રોલિંગ પાર્ટીએ ભુજમાં જખૌ કિનારે લગભગ 05 કિલોમીટર દૂર લૂંના બેટમાંથી ચરસના 10 પેકેટો જપ્ત કર્યા હતા.
પૂર્વ કચ્છ પોલીસે એમડી ડ્રગ્સ પકડવાની કામગીરીમાં હાજરી પુરાવતા ભચાઉ પાસેથી મહિલા સહિત બે જણાને ઝડપી લેવામાં આવ્યા હતા.
લોક ડાયરા મા તથા દાતાઓના દાનના પ્રવાહ સાથે સાડા ચાર કરોડ રૂપિયા નુ ભંડોળ એકત્ર થયું