ભરૂચ : કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાનું જિલ્લાના ખેડૂતોને આહવાન, જુઓ બંધના એલાન અંગે શું કહ્યું..!
આવતીકાલે તા. 16 ફેબ્રુઆરીના રોજ ખેડૂતો દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને જિલ્લાભરના ખેડૂતો પણ સમર્થન આપે તે માટે કોંગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ ખેડૂતોને અપીલ કરી છે.