ગીર સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં ચંદ્રગ્રહણની અસર,7 સપ્ટેમ્બરે દર્શન ચાલુ,પૂજા-આરતી રહેશે બંધ
ભાદરવા સુદ પૂનમ તારીખ 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં મધ્યાહન પૂજન-આરતી અને સાંધ્ય આરતી બંધ રહેશે..
ભાદરવા સુદ પૂનમ તારીખ 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં મધ્યાહન પૂજન-આરતી અને સાંધ્ય આરતી બંધ રહેશે..
આગામી તા. 7મી સપ્ટેમ્બરના ભાદરવી પૂનમને રવિવારને દિવસે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના દર્શન અને ધજા ચડાવવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો..
શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણના વેધ સ્પર્શથી મોક્ષ સુધી નિયમિત થતી પૂજાઓ, આરતી સહિતનો ઉપક્રમ સ્થગીત રહેશે.
હાલ ચાલી રહેલા નવરાત્રી મહોત્સવ નિમિત્તે ભરૂચ જિલ્લાના ઓસારા ખાતે વિશ્વ શાંતિ મહાકાળી માતાજીના મંદિરનો અનેરો મહિમા છે.
વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ બુદ્ધ પૂર્ણિમાના દિવસે થશે. આ ગ્રહણ પેનમ્બ્રલ ચંદ્રગ્રહણ હશે. જેમાં તે ચંદ્રની સપાટી પર ધૂળના તોફાન તરીકે જોવા મળશે.
આજે સમગ્ર વર્ષ 2022નું અંતિમ ચંદ્રગ્રહણ, દર્શનાથીઓ મંદિરમાં નહીં કરી શકે દર્શન
આજે એટલે કે 8 નવેમ્બર વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે. આજનો દિવસ જ્યોતિષ અને ખગોળશાસ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે જ્યોતિષીઓ સામાન્ય માણસને ગ્રહણના દુષ્પ્રભાવ વિશે માહિતી આપે છે,
દેવ દિવાળીએ ચંદ્રગ્રહણ હોવાથી છેલા 286 વર્ષની પરંપરા આજે બદલાય હતી. જોકે, નરસિંહજીની પોળમાં જ નાના નરસિંહ ભગવાનનું પણ મંદિર આવેલું છે.