દેશમણિપુરમાં શસ્ત્રો સમર્પણ : 5 જિલ્લામાંથી વધુ 33 શસ્ત્રો સમર્પણ, 6 માર્ચ છેલ્લી તારીખ મંગળવારે, ચુરાચંદપુર, થૌબલ, ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ અને વિષ્ણુપુર જિલ્લાઓમાં લોકોએ સ્વેચ્છાએ કુલ 33 પ્રકારના હથિયારો, દારૂગોળો અને અન્ય સામગ્રી જમા કરી હતી. By Connect Gujarat Desk 04 Mar 2025 15:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુરના 5 જિલ્લામાંથી હથિયારો, દારૂગોળો અને બંદૂકો પોલીસને સોંપવામાં આવ્યા રાજ્યપાલની અપીલ બાદ મણિપુરમાં હથિયારો સરેન્ડર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 5 જિલ્લામાં 42 હથિયારો અને કારતુસ સરેન્ડર કરવામાં આવ્યા છે. જેમાં બંદૂકો, રાઇફલ દારૂગોળો અને અન્ય ઘણા હથિયારોનો સમાવેશ થાય છે. By Connect Gujarat Desk 02 Mar 2025 13:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુરમાં પોલીસની કાર્યવાહી, છેડતીના આરોપમાં 8 લોકોની ધરપકડ મે 2023થી ચાલી રહેલી હિંસા બાદ હવે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. રાજ્યપાલ દ્વારા લૂંટાયેલા હથિયારો સરેન્ડર કરવાની અપીલની અસર પણ જોવા મળી છે. તેમજ પોલીસે મોટી કાર્યવાહી કરી કુલ 8 લોકોની ધરપકડ કરી હતી. By Connect Gujarat Desk 22 Feb 2025 12:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુરમાં રાજકીય ઉથલપાથલ,મુખ્યમંત્રી એન.બીરેન સિંહે પદ પરથી આપ્યું રાજીનામું બીરેન સિંહ ભાજપ સાંસદ સંબિત પાત્રા, મણિપુર સરકારના મંત્રી અને ધારાસભ્યો સાથે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા રાજભવન પહોંચ્યા હતા. આ નિર્ણય પહેલા તેઓ દિલ્હી ગયા હતા By Connect Gujarat Desk 09 Feb 2025 19:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુર હિંસા પર સીએમ બિરેન સિંહે માંગી માફી મણિપુર હિંસા અંગે મુખ્યમંત્રી બિરેન સિંહે રાજ્યની જનતાની માફી માંગી છે. તેણે કહ્યું કે આ આખું વર્ષ ઘણું ખરાબ રહ્યું. ગયા વર્ષે 3 મે પછી જે કંઈ પણ થયું છે તેના માટે હું મણિપુરની જનતાની માફી માંગુ છું. By Connect Gujarat Desk 31 Dec 2024 16:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુરમાં પોલીસ સ્ટેશન પર હુમલો કરવા આવેલા ઉગ્રવાદીઓને ઠાર કરતા CRPFના જવાનો CRPF અસમ રાઈફલ્સ અને મણિપુર પોલીસના જવાનો બોરોબેકરા પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા.જેમની સામે જ પોલીસ સ્ટેશનની નજીક આવેલા ઘરોને આ કુકી ઉગ્રવાદીઓએ આગ ચાંપી દીધી હતી By Connect Gujarat Desk 11 Nov 2024 18:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આદિવાસી સમાજ દ્વારા મણીપૂર હિંસા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયુ, કડક કાર્યવાહીની માંગ ભરૂચમાં આદિવાસી સમાજનુ આવેદનપત્મ, ણીપૂર હિંસા બાબતે આવેદનપત્ર પાઠવાયુ. By Connect Gujarat 28 Jul 2023 15:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મણિપુર સહિત ગુજરાતમાં બનેલા શર્મનાક બનાવોના વિરોધમાં આદિવાસી અસ્મિતા સંરક્ષણ સમિતિનું તંત્રને આવેદન... વિભિન્ન સમાજના લોકો સાથેના શર્મનાક બનાવનો વિરોધ, આદિવાસી અસ્મિતા સંરક્ષણ સમિતિના નેજા હેઠળ વિરોધ. By Connect Gujarat 27 Jul 2023 15:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશરાજનાથ સિંહે વિપક્ષને લોકસભામાં મણિપુર મુદ્દે ચર્ચા કરવાની અપીલ કરી, વિપક્ષ PMના નિવેદન પર અડગ..! By Connect Gujarat 24 Jul 2023 14:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુરમાં વધુ એક ચકચારી બનાવ, 2 યુવતીઓ પર ગેંગરેપ કરી બંનેની હત્યા કરવામાં આવી… By Connect Gujarat 23 Jul 2023 15:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચમણિપુરમાં મહિલાઓ પર થયેલ દુષ્કર્મ-અમાનવીય કૃત્ય મુદ્દે ભરૂચમાં AAPનો વિરોધ… By Connect Gujarat 21 Jul 2023 17:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
Featuredમણિપુર: અમિત શાહે કર્યા માં કામાખ્યાના દર્શન, વિકાસ પરિયોજનાઓનું કર્યું ઉદ્ઘાટન By Connect Gujarat 27 Dec 2020 18:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn