મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે આપ્યું રાજીનામું
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજ્યપાલને મળ્યા બાદ રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે. મણિપુર વિધાનસભાનું સત્ર
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજ્યપાલને મળ્યા બાદ રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે. મણિપુર વિધાનસભાનું સત્ર
બીરેન સિંહ ભાજપ સાંસદ સંબિત પાત્રા, મણિપુર સરકારના મંત્રી અને ધારાસભ્યો સાથે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા રાજભવન પહોંચ્યા હતા. આ નિર્ણય પહેલા તેઓ દિલ્હી ગયા હતા
મણિપુર હિંસા અંગે મુખ્યમંત્રી બિરેન સિંહે રાજ્યની જનતાની માફી માંગી છે. તેણે કહ્યું કે આ આખું વર્ષ ઘણું ખરાબ રહ્યું. ગયા વર્ષે 3 મે પછી જે કંઈ પણ થયું છે તેના માટે હું મણિપુરની જનતાની માફી માંગુ છું.
મે 2023માં શરૂ થયેલા આ સંઘર્ષમાં 250થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. તણાવ મુખ્યત્વે ઇમ્ફાલ ખીણમાં રહેતા મેઇતેઇ સમુદાય અને આસપાસના પહાડીઓમાં રહેતા કુકી સમુદાયના જૂથો વચ્ચે છે.
મણિપુરમાં પોલીસ અને ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ અને આગચંપી કરવા બદલ અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મણિપુરમાં વધી રહેલી હિંસા વચ્ચે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ની 8 વધુ કંપનીઓ રાજધાની ઇમ્ફાલ પહોંચી હતી. એક દિવસ પહેલા જ CAPFની 11
મણિપુરના ઉખરુલ જિલ્લામાં બુધવારે નાગા સમુદાયના બે જુથ વચ્ચે ફાયરિંગ થયુ હતું.જેમાં 3 લોકોના મોત થયા હતા 10થી વધુ ઘાયલ, વિસ્તારમાં પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા