મન કી બાતનો 123મો એપિસોડ: પીએમ મોદીએ યોગ દિવસની પ્રશંસા કરી, કટોકટીની ટીકા કરી
પીએમે કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વધુને વધુ ભવ્ય બની રહ્યો છે. પીએમએ તેલંગાણામાં દિવ્યાંગજનોના યોગથી લઈને કાશ્મીરમાં સૈનિકોના યોગ સુધીની દરેક બાબતનો ઉલ્લેખ કર્યો
પીએમે કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વધુને વધુ ભવ્ય બની રહ્યો છે. પીએમએ તેલંગાણામાં દિવ્યાંગજનોના યોગથી લઈને કાશ્મીરમાં સૈનિકોના યોગ સુધીની દરેક બાબતનો ઉલ્લેખ કર્યો
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
PM નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી સેનાએ જે પરાક્રમ દર્શાવ્યું તેનાથી દરેક ભારતીયનું માથું ગર્વથી ઉંચુ થયું છે.
વડાપ્રધાન મોદી 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ ખાસ પહેલ શરૂ કરશે. વડાપ્રધાન મોદીએ મનકી બાતમાં કહ્યું કે, જો તમે દરેક ક્ષેત્રમાં નજર નાખો તો તમને જોવા મળશે કે, મહિલાઓનું યોગદાન કેટલુ વ્યાપક છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની તારીખ 27મી ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે.
PM મોદીએ યુવાનોને તેમાં મોટી સંખ્યામાં ભાગ લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, NCC યુવાનોના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે અને તેમના જીવનને સમૃદ્ધ બનાવશે.
મેડ ઈન ઈન્ડિયાનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહ્યું કે, ભારત એનિમેશનની દુનિયામાં નવી ક્રાંતિ લાવ્યો છે. તેમણે એનિમેટેડ સિરિયલોનો ઉલ્લેખ કરતા કહ્યું, કે, દેશમાં ક્રિએટિવિટીની લહેર ચાલી રહી છે.