ભરૂચ: BJPના ઉમેદવાર મનસુખ વસાવાએ જાહેરસભામાં વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ લોકસભા બેઠકમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભરવામાં આવશે.
ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામે વાગરા વિધાનસભામાં સમાવિષ્ટ ભાડભૂત જીલ્લા પંચાયતના કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાની પાનખલા પ્રાથમિક શાળાના શિક્ષકે પાણી મુદ્દે સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરતો વિડિયો વાયરલ કરતાં તેઓને ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,
ભરૂચ જિલ્લાના ઝઘડીયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ ભારત આદીવાસી પાર્ટીને સમર્થન આપ્યું છે
ભરૂચ લોકસભા બેઠક પર ઓવૈસીની પાર્ટી AIMIM દ્વારા ઉમેદવાર ઉતારવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે.
લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ વોર્ડ નંબર 7 અને 8માં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓની મુલાકાત લીધી હતી.