Home > martyrs
You Searched For "martyrs"
ભરૂચ : વિજય દિવસ નિમિત્તે નારાયણ વિદ્યાવિહાર ખાતે શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરાય…
16 Dec 2023 12:22 PM GMTશહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે વિજય દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા આર્મી કેમ્પ ખાતે વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય...
16 Dec 2023 11:45 AM GMTસુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત આર્મી કેમ્પ ખાતે વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
સંસદ પર હુમલો “2001” : PM મોદી સહિતના નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી...
13 Dec 2023 8:12 AM GMTસંસદ પર આતંકવાદી હુમલાની વરસી નિમિત્તે પીએમ મોદી જગદીપ ધનખડ સહિત અનેક નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
સુરત : પોલીસ શહીદ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા “શહિદ સંભારણા પરેડ” યોજાય...
21 Oct 2023 7:52 AM GMTઆજે તા. 21 ઓક્ટોબરના રોજ સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
કશ્મીરમાં કર્નલ, મેજર અને DSP સહિત 5 શહીદ, 1 લાપત્તા:બે આતંકવાદીઓ માર્યા ગયા
14 Sep 2023 5:31 AM GMTજમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની બે અથડામણમાં ત્રણ અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા છે. ત્યાં એક સૈનિક ગુમ છે.
કૃષિ મહાવિદ્યાલય અને પોલીટેકનિક ઇન એગ્રીકલ્ચર ભરૂચ દ્વારા કેન્ડલ માર્ચ અને મૌન સભાનું આયોજન કરી વીર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી
23 March 2023 3:03 PM GMTશહીદ દિવસ નિમિત્તે, કૃષિ મહાવિદ્યાલય અને પોલીટેકનિક ઇન એગ્રીકલ્ચર, ભરૂચ દ્વારા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓ - ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની સ્મૃતિમાં...
અમદાવાદ : દેશમાં પ્રથમ વખત શહીદો માટે આરતી તૈયાર કરાય, શહીદ દિને યોજાશે ભવ્ય વીરાંજલી કાર્યક્રમ...
15 March 2023 12:44 PM GMTઆગામી તા. 23 માર્ચના રોજ ગુજરાત ભાજપ પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ વીરાંજલી સમિતિ દ્વારા વીરાંજલી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું...
બનાસકાંઠા : પુલવામા આતંકી હુમલાના શહીદ જવાનોને થરાદ પોલીસ મથકના જવાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
14 Feb 2023 3:34 PM GMT14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો. જે હુમલો એટલો ભયાનક હતો કે, તેમાં આપણા દેશના 40 જવાનો શહીદ થયા હતા
જામનગર : હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા વીર નારી-વીર શહીદોના પરિવારનું કરાયું વિષહસ સન્માન...
1 Nov 2022 6:19 AM GMTજામનગરમાં હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા વીર નારીઓ અને વીર શહીદોના પરિવારના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ : ફાયર વિભાગ દ્વારા અગ્નિશમન સેવા દિવસની ઉજવણી, શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરાય
14 April 2022 9:46 AM GMTભરૂચ શહેર સ્થિત નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અગ્નિશમન સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદ : મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિરાંજલી સમિતિ દ્વારા શહીદોએ શ્રદ્ધાંજલિ અપાય...
24 March 2022 12:19 PM GMTઅમદાવાદમાં છેલ્લા 12 વર્ષથી વિરાંજલી નામથી દર વર્ષે તા. 23 માર્ચના રોજ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ યોજાતો આવ્યો છે
સુરેન્દ્રનગર : વીર શહીદોને શ્રધ્ધાંજલી આપવા યુવાનનો અનોખો પ્રયાસ, સલૂનની 1 દિવસની આવક શહીદોના નામ
24 March 2022 3:44 AM GMTસુરેન્દ્રનગર જિલ્લામાં હેરકટીંગ સલુન ચલાવતા યુવાન દ્વારા છેલ્લા 4 વર્ષથી શહીદ દિવસે શહીદોને શ્રધ્ધાંજલી આપવા અનોખુ આયોજન કરવામાં આવે છે.