ભરૂચ ભરૂચ : વિજય દિવસ નિમિત્તે નારાયણ વિદ્યાવિહાર ખાતે શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરાય… શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે વિજય દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat 16 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા આર્મી કેમ્પ ખાતે વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય... સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત આર્મી કેમ્પ ખાતે વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. By Connect Gujarat 16 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ સંસદ પર હુમલો “2001” : PM મોદી સહિતના નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી... સંસદ પર આતંકવાદી હુમલાની વરસી નિમિત્તે પીએમ મોદી જગદીપ ધનખડ સહિત અનેક નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. By Connect Gujarat 13 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કશ્મીરમાં કર્નલ, મેજર અને DSP સહિત 5 શહીદ, 1 લાપત્તા:બે આતંકવાદીઓ માર્યા ગયા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની બે અથડામણમાં ત્રણ અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા છે. ત્યાં એક સૈનિક ગુમ છે. By Connect Gujarat 14 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ કૃષિ મહાવિદ્યાલય અને પોલીટેકનિક ઇન એગ્રીકલ્ચર ભરૂચ દ્વારા કેન્ડલ માર્ચ અને મૌન સભાનું આયોજન કરી વીર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી By Connect Gujarat 23 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : દેશમાં પ્રથમ વખત શહીદો માટે આરતી તૈયાર કરાય, શહીદ દિને યોજાશે ભવ્ય વીરાંજલી કાર્યક્રમ... આગામી તા. 23 માર્ચના રોજ ગુજરાત ભાજપ પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ વીરાંજલી સમિતિ દ્વારા વીરાંજલી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 15 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બનાસકાંઠા : પુલવામા આતંકી હુમલાના શહીદ જવાનોને થરાદ પોલીસ મથકના જવાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો. જે હુમલો એટલો ભયાનક હતો કે, તેમાં આપણા દેશના 40 જવાનો શહીદ થયા હતા By Connect Gujarat 14 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર : હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા વીર નારી-વીર શહીદોના પરિવારનું કરાયું વિષહસ સન્માન... જામનગરમાં હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા વીર નારીઓ અને વીર શહીદોના પરિવારના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 01 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ફાયર વિભાગ દ્વારા અગ્નિશમન સેવા દિવસની ઉજવણી, શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરાય ભરૂચ શહેર સ્થિત નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અગ્નિશમન સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 14 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn