ભરૂચ : મેઘરાજાના ઉત્સવમાં છડી ઉત્સવ દરમિયાન જર્જરિત ઇમારતની છત ધરાશાયી થતા ત્રણ લોકો દબાયા
છડી ઝુલાવતા સમયે અકસ્માત સર્જાયો હતો,અને જર્જરિત ઇમારતની છત ધરાશાયી થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા,સર્જાયેલા અકસ્માતને પગલે દોડધામ મચી ગઈ....
છડી ઝુલાવતા સમયે અકસ્માત સર્જાયો હતો,અને જર્જરિત ઇમારતની છત ધરાશાયી થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા,સર્જાયેલા અકસ્માતને પગલે દોડધામ મચી ગઈ....
ઘોઘારાવ મંદિર પાસે છડીને સાતમથી ઝુલાવવામાં આવ્યા બાદ છડી નોમના રોજ પરંપરાગત રીતે છડી યાત્રા કાઢવામાં આવી હતી. છડી એ દેવીનું પ્રતિક છે, અને ઐતિહાસિક દંત કથા ધરાવે છે
સર્વત્ર વરસેલા વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અંકલેશ્વર તેમજ ભરૂચની વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા જો કે આજે સવારથી જ મેઘરાજાએ ખમૈયા કર્યા છે..
વલસાડમાં વહેલી સવારે વરસેલા વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો એક મકાનની ગેલેરી ધરાશયી થતા દોડધામ જવા પામી હતી
ભરૂચ અને અંકલેશ્વરમાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.