કેન્દ્રિય વીજ નિયમન પંચના ચેરમેન મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાતે, સૂર્યમંદિરનો લાઇટ-શો જોઈ થયા પ્રભાવિત
શના રાજ્યોના 28 વીજ નિયમન પંચના ચેરમેન અને કેન્દ્રિય વીજ નિયમન પંચના ચેરમેન તેમજ સદસ્યઓએ મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં મોઢેરા સૂર્યમંદિરનો લાઇટ-શો જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા.