મહેસાણા : અલોડા ખાતે તળાવનો દસ્તાવેજ કરી ભાજપ નેતાને બારોબાર વેચી દેવાનો કોંગ્રેસનો આરોપ,જાણો સમગ્ર મામલો..!
સીમ તળાવનો બારોબાર દસ્તાવેજ કરતાં ભાજપના નેતાઑ
તાત્કાલિક ગુન્હો દાખલ કરવાની ગુજરાત કોંગ્રેસની માંગ
પેઢીનામાની અંદરના રહેઠાણના પુરાવા ખોટા દર્શાવાયા