મહેસાણા: CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગણપત વિશ્વ વિધાલયનો ૧૬મો પદવીદાન સમારોહ યોજાયો
મહેસાણામાં ગણપત વિશ્વવિધાલયનો ૧૬મો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
મહેસાણામાં ગણપત વિશ્વવિધાલયનો ૧૬મો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું 30 ડિસેમ્બરે મોડી રાત્રે નિધન થયું હતું. હીરાબાના નિધનને લઇને સમગ્ર રાજ્ય શોકમગ્ન છે .
UGVCLની સમીક્ષા બેઠક દરમ્યાન રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે "પાવરિંગ પ્રોસ્પેરિટરી" નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
જિલ્લામાં આજે તા. 31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો.
તારીખ 9 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મહેસાણા ખાતે રૂ.2890 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે.
સીમ તળાવનો બારોબાર દસ્તાવેજ કરતાં ભાજપના નેતાઑ તાત્કાલિક ગુન્હો દાખલ કરવાની ગુજરાત કોંગ્રેસની માંગ પેઢીનામાની અંદરના રહેઠાણના પુરાવા ખોટા દર્શાવાયા
જામનગર જિલ્લામાં આવેલાં ખીજડીયા પક્ષી અભ્યારણ્યને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે