ગુજરાત રાજ્યમાં મંત્રી મંડળના વિસ્તરણની પ્રક્રિયા તેજ,તમામ મંત્રીઓના લેવાયા રાજીનામા
ગુજરાત રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.
ગુજરાત રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.
૧૫ જાન્યુઆરી બાદ કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એવા અહેવાલો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બજેટ સત્ર પહેલા કેબિનેટમાં ફેરબદલ કરી શકે છે.
ગુજરાત સરકાર દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ, રાજ્યના 2 શહેરોમાં શ્રમિક ભોજન કેન્દ્રની કરી શરૂઆત
ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે એટલે કે, દાદાએ આજે શપથ ગ્રહણ કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા.
ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાની જીતનો સિલસિલો જારી રાખવા માંગે છે. આ માટે ભાજપે તબક્કાવાર પ્લાન તૈયાર કર્યો છે.