ભરૂચ: આમોદ ખાતે ભાજપ દ્વારા મોદી સરકારના 11 વર્ષની કરાય ઉજવણી, આગેવાનો કાર્યકરો જોડાયા
વિકસિત ભારતનો અમૃતકાળ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ અંતર્ગત ભાજપ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે આગેવાનો-કાર્યકરો જોડાયા
વિકસિત ભારતનો અમૃતકાળ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ અંતર્ગત ભાજપ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે આગેવાનો-કાર્યકરો જોડાયા
મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત શક્તિનાથ મહાદેવ મંદિરના સત્સગ હોલ ખાતે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું
મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વિકસિત ભારતના અમૃત કાળ, સેવા સુશાસન અને ગરીબ કલ્યાણની થીમ પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...
વકફ સુધારા બિલ બંને ગૃહોમાં પસાર થયા પછી, ઘણા રાજકારણીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. દરમિયાન, ઓલ ઈન્ડિયા મહિલા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના અધ્યક્ષ શૈસ્તા અંબારે વક્ફ બિલ 2025 ને સમર્થન આપ્યું છે.
ભારતના ખેડૂતો, ભારતની ભૂમિ, ભારતના પર્યાવરણ અને ભારતના નાગરિકોના આરોગ્યના કલ્યાણ માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની
મોદી સરકારે વન નેશન-વન ઇલેક્શન'ની શક્યતાઓ શોધવા માટે કોવિંદ સમિતિની રચના કરી હતી.
Featured | દેશ | સમાચાર, કેન્દ્રની મોદી સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. નવી પેન્શન યોજનામાં સુધારાની માંગ પર ધ્યાન આપતાં સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી