ભરૂચઅંકલેશ્વર: એ ડિવિઝન પોલીસ મથક ખાતે મોહરમ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ મોહરમ પર્વ નિમિત્તે ડી.વાય.એસ.પી.ડો.કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી આવનાર તારીખ-5 અને 6 જુલાઈના રોજ મુસ્લિમ સમાજના મોહરમ પર્વ મનાવવામાં આવશે By Connect Gujarat Desk 01 Jul 2025 17:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : મોહર્રમ પર્વમાં તાજીયા જુલુસના રૂટ પર સાફ-સફાઈ સહિતની સુવિધાઓ રાખવા તાજીયા કમિટીનું પાલિકા તંત્રને આવેદન... અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે આગામી મોહર્રમ પર્વમાં તાજીયા જુલુસના રૂટ પર સાફ-સફાઈ સહિતની સુવિધાઓ રાખવા બદલ તાજીયા કમિટી દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી By Connect Gujarat Desk 30 Jun 2025 19:00 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : હલીમશાહ દરગાહ ખાતે તાજીયા કમિટી દ્વારા મિટિંગ યોજાય, મોહર્રમ પર્વની ઉજવણી અંગે ચર્ચા કરાય... હલીમશાહ દરગાહ ખાતે તાજીયા કમિટી દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવનાર મોહર્રમ પર્વની ઉજવણી અંતર્ગત વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી By Connect Gujarat Desk 28 Jun 2025 17:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: મહોરમના પર્વને અનુલક્ષીને એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય ભરૂચ જિલ્લામાં આગામી મહોરમના પર્વને ધ્યાને લઈને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 14 Jul 2024 13:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મહોરમ પર્વે નીકળતા તાજીયા ઝુલુસના રૂટ પર ગંદકી-ખાડાનું સામ્રાજ્ય, પાલિકા દ્વારા સમારકામ થાય તેવી માંગ મુસ્લિમ બિરદારોના પર્વ મહોરમની તડામાર તૈયારી, તાજીયા ઝુલુસના રૂટ ઉપર ગંદકી-ખાડાનું સામ્રાજ્ય. By Connect Gujarat 21 Jul 2023 16:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn