ભરૂચ : નદીમાં ફેરવાયો "સેવાશ્રમ રોડ", અવર-જવર માટે લોકોને ભારે હાલાકી...
વરસાદને કારણે સેવાશ્રમ રોડ નદીમાં ફેરવાયો,અનેક જાહેર માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા
વરસાદને કારણે સેવાશ્રમ રોડ નદીમાં ફેરવાયો,અનેક જાહેર માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા
જામનગર જીલ્લામાં સતત મેઘમહેર થતાં લાખોટા તળાવે નવા નીર આવતા રમણીય દ્રશ્યો,વરસાદના કારણે શહેરમાં અકસ્માતો પણ સર્જાયા
ભરૂચ જિલ્લામાં દર ચોમાસામાં વરસાદના કારણે માર્ગો ધોવાય જતા હોય છે. જેથી માર્ગ પર ખાડા પડવાના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે
આખરે ગુજરાતમાં ચોમાસુ જામ્યું હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે રસ્તાઓ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણને લઈને સિંધરોટ પાણી પ્રોજેક્ટનું આયોજન હાથ ધર્યું હતું.
શિયાળાની ફુલગુલાબી ઠંડીની વચ્ચે અચાનક થયેલા માવઠાએ વાતાવરણને ઠંડુગાર બનાવી દીધું છે.