મોરબી દુર્ઘટના: ઓરેવા ગ્રુપની ઓફિસ પર પોલીસના દરોડા,દસ્તાવેજો કબજે
જયસુખ પટેલ હરિદ્વારમાં છુપાયા હોવાની વિગતો સામે આવી છે. મોરબી પોલીસની એક ટુકડી હરિદ્વાર પહોંચી છે અને જયસુખ પટેલની શોધખોળ આરંભી છે
જયસુખ પટેલ હરિદ્વારમાં છુપાયા હોવાની વિગતો સામે આવી છે. મોરબી પોલીસની એક ટુકડી હરિદ્વાર પહોંચી છે અને જયસુખ પટેલની શોધખોળ આરંભી છે
લોકોને હચમચાવી દેનાર મોરબી હોનારતે પગલે આજે રાજ્યવ્યાપી શોક પાળવામાં આવી રહ્યો છે, ત્યારે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના આત્માની શાંતિ માટે અમદાવાદમા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
PM મોદીએ મોરબીમાં તૂરી પડેલા ઝૂલતા પુલનું સ્થળ નિરીક્ષણ કરી ઇજાગ્રસ્તોની મુલાકાત હોસ્પીટલમાં જય મુલાકાત કરી
મોરબીમાં ઝૂલતો પુલ તૂટતાં 190થી વધુ લોકોના મોત, મોરબી દુર્ઘટનામાં આપ પાર્ટીએ કર્યા ભાજપ પર પ્રહાર