ભરૂચ: જંબુસરમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર,પોલીસે તપાસ આદરી
અજાણ્યા ઈસમનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. આશરે ૪૫ વર્ષના પુરુષનો મૃતદેહ મળી આવ્યો
અજાણ્યા ઈસમનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. આશરે ૪૫ વર્ષના પુરુષનો મૃતદેહ મળી આવ્યો
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં કરૂણ મોતને ભેટેલા સુરતના શૈલેષ કળથીયાની અંતિમ યાત્રામાં ગામ હીબકે ચડ્યું હતું,જ્યારે તેમના પુત્ર નક્ષે દહેશત અંગે ચોંકાવનારી હકીકત જણાવી હતી,
હસ્તી તળાવ રોડની બાજુમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે યુવાનનું લુ લાગવાથી મોત નીપજ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે
અજાણ્યા પુરુષની બિનવારસી લાશ મળી આવી હતી. જેની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી
મૃતદેહ પર ઈજાના કેટલાક નિશાન જોવા મળ્યા હતા.તો સાથે જ ડ્રાઇવર પાસે રહેલ ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો પણ થોડી દૂરથી મળી આવ્યા મૃતકનું નામ હોરીલાલ યાદવ છે
ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી પસાર થતી ગટરમાંથી ધડ વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહનું ફક્ત માથુ જ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ગડખોલ ગામની સીમમાં હાઈવેની બાજુમાં અવાવરી બિલ્ડિંગમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવનના મામલામાં બી ડીવીઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો
ભેંસલી ગામની અવાવરું જગ્યામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી...