સુરત : શૈલેષ કળથીયાની અંતિમ યાત્રામાં પત્નીએ નેતાઓ સામે ઠાલવી વ્યથા,તો પુત્રએ દહેશત અંગે આપ્યું ચોંકાવનારું નિવેદન
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં કરૂણ મોતને ભેટેલા સુરતના શૈલેષ કળથીયાની અંતિમ યાત્રામાં ગામ હીબકે ચડ્યું હતું,જ્યારે તેમના પુત્ર નક્ષે દહેશત અંગે ચોંકાવનારી હકીકત જણાવી હતી,