ભરૂચભરૂચ : ક્રેડાઇ ભરૂચ દ્વારા ત્રિદિવસીય “ધ રિયલ એસ્ટેટ એન્ડ પ્રોપર્ટી એક્સ્પો”નું આયોજન, વન મંત્રી મુકેશ પટેલના હસ્તે પ્રારંભ ભરૂચ શહેરના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે ત્રિદિવસીય ધ રિયલ એસ્ટેટ એન્ડ પ્રોપર્ટી એક્સ્પોનો પ્રારંભ કરવામાં આવ્યો By Connect Gujarat Desk 22 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતતાપી : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં વ્યારા ખાતે લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું... તાપી જિલ્લામાં 369 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, અને 76 જેટલા ગામના 1816 લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યા... By Connect Gujarat Desk 18 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચનર્મદા : માલસામોટ ગામે રૂરલ ઈકો ટુરિઝમ પ્રોજેક્ટનું રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના માલસામોટ ગામે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષા By Connect Gujarat Desk 17 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં લાભાર્થીઓને આવાસની ફાળવણી કરાય... ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરતના છાપરાભાઠા સ્થિત આવાસોનો વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં લાભાર્થીઓને પોતાના ઘરની ફાળવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 06 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતડાંગ : વાંસદા નેશનલ પાર્કમાં "વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર"નું વન મંત્રી મુકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું જિલ્લાના વાંસદા ખાતે આવેલ નેશનલ પાર્કમાં "વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર"નું વન્ય અને પર્યાવરણ વિભાગના મંત્રી મુકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 07 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : વડિયા પેલેસ કેમ્પસમાં વન વિશ્રામ ગૃહ-વન કવચનું વન મંત્રીના હસ્તે લોકાર્પણ... 2 કરોડના ખર્ચે વન વિશ્રામ ગૃહ અને વન કવચનું વન મંત્રી મુકેશ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું By Connect Gujarat 28 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: રાજ્યકક્ષાના પ્રધાન મુકેશ પટેલની અધ્યક્ષતામાં 'અમૃત કળશ યાત્રા' યોજાય પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને ઓલપાડ તાલુકાના અસ્નાબાદ ગામે 'અમૃત્ત કળશ યાત્રા' યોજાઈ હતી By Connect Gujarat 06 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : APMCના નવા ચેરમેન તરીકે મુકેશ પટેલ અને વાઇસ ચેરમેન પદે ઠાકોર પટેલની નિયુક્તિ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા ચેરમેન તરીકે મુકેશ પટેલ અને વાઇસ ચેરમેન પદે ઠાકોર પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી. By Connect Gujarat 21 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn