અમદાવાદ: ચોકીદારે એક ગ્લાસ પાણી ન આપતા પાવડાના ઘા મારી કરી હત્યા, આરોપીની પોલીસે કરી ધરપકડ
અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં મજૂરીકામ અને ચોકીદારનું કામ કરતા વ્યક્તિની પાવડા વડે હત્યા કરી અજાણ્યો વ્યક્તિ ફરાર થઇ ગયો હતો.
અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં મજૂરીકામ અને ચોકીદારનું કામ કરતા વ્યક્તિની પાવડા વડે હત્યા કરી અજાણ્યો વ્યક્તિ ફરાર થઇ ગયો હતો.
બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ પોલીસ લાઇનમાં પરિવાર સાથે રહેતા કમલેશ વસાવા છેલ્લા 10 વર્ષથી વડોદરા પ્રતાપનગર હેડ ક્વાર્ટરમાં નોકરી કરતા હતા.
તરસાલી કોસંબાના 20 વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે માથામાં ઘા કરી નહેરના કુવામાં નાખી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામમાં ગટર બનાવવા જેવી સામાન્ય બાબતે એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારનાર હત્યારાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો
કાનપુરના બિધાનુના સુરૌલી ગામમાં 6 હજાર રૂપિયા માટે પતિની હત્યા કરનાર આરોપી મોનિકાએ બુધવારે બપોરે પોલીસની સામે આ ઘટનાની કબૂલાત કરી
શ્રમજીવી પતિએ રસોઈ બનાવવાના ઝઘડામાં પત્નીને ઢીક્કા-મુક્કીનો માર માર્યા બાદ વાંસની લાકડીના સપાટા મારી પતાવી દીઘી
સગીર બાળક ગુમ થયા બાદ મળી આવેલી તેની લાશમાં ફરિયાદી માતા અને કાકા જ હત્યારા હોવાનો અને 8 વર્ષથી ચાલતા પ્રેમ સંબંધમાં ઉત્તરપ્રદેશ SOGમાં ડ્રાઈવર રહેલા કાકાએ પ્લાન ઘડી કાઢ્યો હોવાનો ઘટસ્ફોટ થ