ભરૂચ અંકલેશ્વર: ગોરજ ટાણે ગીત મધુરા સુગમ સંગીતનો કાર્યક્રમ યોજાયો અંકલેશ્વરમાં ESIC હોસ્પિટલની બાજુમાં આવેલ એફ.ડી.ડી.આઇ.ઓડિટોરિયમ ખાતે ગોરજ ટાણે ગીત મધુરા ગુજરાતી સુગમ સંગીતની પ્રચલિત રચનાઓના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 21 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમનું આયોજન,શ્રોતાઓ થયા મંત્રમુગ્ધ ભરૂચમાં વિવિધ સંસ્થાઓ દ્વારા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા By Connect Gujarat 19 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન સંગીત ઉસ્તાદ રાશિદ ખાનનું નિધન, 55 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ ઉસ્તાદ રાશિદ ખાનનું નિધન મનોરંજન જગતમાં શોકની લાગણી, ભારતીય સંગીતના ઉસ્તાદ રાશિદ ખાનનું 55 વર્ષની વયે નિધન થયું છે. By Connect Gujarat 09 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા શનિવારે રાતે યોજાશે તોફાની વાયરા-5 કાર્યક્રમ,ગીત સંગીતનો રસથાળ થશે રજૂ સંગીત પ્રેમીઓ માટે અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ કાર્યરત છે. આ ગ્રુપ દ્વારા સંગીતને લગતા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે By Connect Gujarat 06 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: વાલિયાની 13 વર્ષની બાળકીએ માતાના ગર્ભમાં રહી સાંભળ્યુ સંગીત, આજે ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે કરે છે ડ્યુએટ ! ભરૂચના અંતરિયાળ વાલિયા તાલુકાની 13 વર્ષીય દીકરીએ ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે ગીત ગાય સંગીતના ક્ષેત્રે નવા આયામની શરૂઆત કરી છે. By Connect Gujarat 23 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં સંગીત સંધ્યા યોજાય ગુજરાત સ્થાપના દિન નિમિત્તે પંડિત ઓમકારનાથ ઠાકોર ટાઉન હોલ- ભરૂચ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના અધ્યક્ષતામાં “સંગીત સંધ્યા” કાર્યક્રમ યોજાયો.. By Connect Gujarat 01 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
Featured સુનિધિ ચૌહાણ અને શાલ્મલી ખોલગડે ઇતિહાસ રચ્યો, ટાઇમ્સ સ્ક્વેર પર પહેલીવાર લાગી ભારતીય મહિલા સિંગર્સની ફોટો By Connect Gujarat 03 May 2021 Share Twitter Share Whatsapp LinkedIn