ખેડા : નડિયાદ સ્થિત શ્રી સંતરામ કેળવણી મંદિરથી સરદાર પટેલ જન્મ સ્થળ સ્મારક સુધી વિકાસ પદયાત્રા યોજાય...
ખેડા જિલ્લાના નડિયાદ શહેર ખાતે શ્રી સંતરામ કેળવણી મંદિરથી સરદાર પટેલ જન્મ સ્થળ સ્મારક સુધી વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખેડા જિલ્લાના નડિયાદ શહેર ખાતે શ્રી સંતરામ કેળવણી મંદિરથી સરદાર પટેલ જન્મ સ્થળ સ્મારક સુધી વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત | Featured | સમાચાર , ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં રહેતા હીના જાની દ્વારા ગણેશ ઉત્સવ નિમિતે બાપા ફ્રોમ છાપાની થીમ આધારિત કાગળમાંથી ગણેશજીની અનોખી પ્રતિમા બનાવવામાં આવી
સમગ્ર દેશમાં આજે અનોખા ઉત્સાહ અને ઉમળકા વચ્ચે 78માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ રહી છે, ત્યારે રાજ્યકક્ષાનો પર્વ ખેડા જિલ્લાના વડામથક નડિયાદના આંગણે ઉજવવામાં આવ્યો હતો.
લોકસભા 2024ની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે,
વડોદરા તરફથી આવતી કાર ટેન્કરની પાછળ અથડાતા કારમાં સવાર તમામ લોકોના મોત થયા
ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર-છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે.