ગુજરાત નડિયાદના પ્રખર સંસ્કૃત વિદ્વાન પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીનું 97 વર્ષની વયે નિધન, આજે કરવામાં આવશે અંતિમ સંસ્કાર.... નડિયાદની બ્રહ્મર્ષિ સંસ્કારધામના સ્થાપક અને પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીનું 97 વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થતાં નડિયાદ સહિત જિલ્લાભરમાં શોકની લાગણી ફેલાઈ છે. By Connect Gujarat 11 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ભાટવાડમાંથી ચોરી થયેલા બકરા સાથે નડિયાદના 3 ઈસમની પોલીસે કરી ધરપકડ... શહેરના ભાટવાડમાંથી ચોરાયેલા બકરા સાથે નડિયાદના 3 ઈસમની અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 19 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : મિશન અમૃત સરોવર અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા હેતુ નડિયાદ ખાતે સેમીનાર યોજાયો... ખેડા જિલ્લા નિયામક, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના અધ્યક્ષસ્થાને મિશન અમૃત સરોવર અંગે નડિયાદ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 23 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય નડિયાદ : ગળતેશ્વર ખાતે માતા મરણ અટકાવવા માટે અવેરનેસ શિબિરનું કરાયું આયોજન, અન્ન પ્રાસન દિવસની પણ કરવામાં આવી ઉજવણી કુટુંબ નિયોજનની વિવિઘ બિન કાયમી, કાયમી પદ્ધતિઓ અપનાવવા, દીકરો-દીકરી એક સમાન ગણવા તથા સુવાવડ ફરજીયાત દવાખાનામાં જ કરાવવા પર ભાર મુક્યો By Connect Gujarat 19 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : નડિયાદથી કાર લઈને બકરાં ચોરી કરવા આવેલ ટોળકીના 4 સાગરીતોની LCBએ કરી ધરપકડ… By Connect Gujarat 24 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : ડો. આંબેડકર હોલ નડિયાદ ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો... ખેડા જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેની મુખ્ય ઉપસ્થિતિમાં ડો. આંબેડકર હોલ નડિયાદ ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો By Connect Gujarat 06 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત આણંદ:સીમાની સુરક્ષા કરતા BSFના જવાનની હત્યા,કારણ જાણી ચોંકી જશો બી.એસ.એફ.ના જવાનની હત્યાનો ચોંકાવારો બનાવ સામે આવ્યો હતો જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 27 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : નડિયાદ ખાતે જિલ્લાકક્ષાનો ભૂલકાં મેળો યોજાયો, બાળકોને ગમ્મત સાથે જ્ઞાનનું ઉત્તમ દ્રષ્ટાંત બનતો ભૂલકાં મેળો રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત બાળકના સર્વાંગી વિકાસ અને તેનું આકલન કરી વાલીને તે અંગે જાણકારી આપવાની રહે છે. By Connect Gujarat 11 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા: નડિયાદની આ શાળામાં નવરાત્રીના ગરબામાં વિદ્યાર્થીઓ પાસે તાજિયા રમાડાયા, વિડીયો વાઇરલ થતા ભારે વિવાદ નડિયાદના હાથજ ગામે શાળાના બાળકોને ગરબાના નામે તાજિયા રમાડવાની ફરજ પાડવામાં આવી હતી By Connect Gujarat 03 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn