અંકલેશ્વર: રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી આઇકોનીક માર્ગ નિર્માણ પામશે !
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી રૂપિયા 75 લાખના ખર્ચે નિર્માણ પામનાર આઇકોનિક માર્ગના કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી રૂપિયા 75 લાખના ખર્ચે નિર્માણ પામનાર આઇકોનિક માર્ગના કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તે રખડતા શ્વાનોનો આતંક વધ્યો છે. રસ્તે રખડતા શ્વાનોલોકોને બચકા ભરે છે જેનાથી તેઓ ઇજાગ્રસ્ત થાય છે
ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે સામાન્ય સભા મળી હતી,જેમાં વિરોધપક્ષના નેતા દ્વારા ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા હતા.સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે બોલાચાલી બાદ આખરે 27 વિકાસલક્ષી કામો પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
ભરૂચ શહેરના વોર્ડ નં. 1ના સરફરાઝ પાર્કમાં પાલિકાની સુવિધાનો અભાવ હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને રજૂઆત કરતા આગામી દિવસોમાં સુવિધા ઉપલબ્ધ કરવાની ખાતરી આપી હતી.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે સફાઈ કર્મચારીઓ માટે વિના મુલ્યે મલ્ટી સ્પેશિયાલીટી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા મેગા ડીમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં મુખ્યમાર્ગને અડીને કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા
જૂનાગઢના માણાવદરમાં મારૂતિ સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી જતા નાસભાગ મચી ગઈ હતી,જોકે ભડકે બળતી કાર પર ફાયરબ્રિગેડના અભાવને કારણે નગરપાલિકા દ્વારા પાણીનો મારો ચલાવવા માટેની પદ્ધતિ ચર્ચાનો વિષય બન્યો હતો.
અંકલેશ્વર નગર પાલિકાની દબાણ શાખા દ્વારા જીનવાલા સ્કૂલના ગેટ પાસે ગેરકાયદેસર ઉભા કરાયેલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.