ગુજરાતમાં વડાપ્રધાન મોદીએ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીની લીધી મુલાકાત, મેટ્રોમાં કરી મુસાફરી
ગુજરાતના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યને રૂપિયા 8000 કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી,તેમજ સૂર્ય ઘર યોજનાના લાભર્થીની ઘરની મુલાકાત પણ લીધી હતી,