ભરૂચ: દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ દશામાંને અપાય ભાવભીની વિદાય,કુત્રિમ કુંડ તેમજ નર્મદા નદીમાં મૂર્તિનું વિસર્જન
પાવન સલીલા માં નર્મદામાં તેમજ કૃત્રિમ તળાવોમાં દશા માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
પાવન સલીલા માં નર્મદામાં તેમજ કૃત્રિમ તળાવોમાં દશા માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
પવિત્ર નદીઓનું જળ કાવડમાં લઈ કાવડ યાત્રીઓ પવિત્ર જળથી શિવજીને જળા અભિષેક કરાવી શ્રાવણ માસમાં શિવજીની કૃપાદ્રષ્ટિ મેળવવાના પ્રયાસો કરતા હોય છે.
મધ્ય પ્રદેશના ખરગોન અને ધાર જિલ્લાની સરહદ પર 55 મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી હતી.
શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કર્યું હતું
ભરૂચ જીલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદાની સપાટીમાં વધારો થયો છે.
ઉપરવાસમાં વરસી રહેલ અનરાધાર વરસાદના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થયો છે.
માછીમારો માટે મહત્વનો દિવસ દેવપોઢી અગિયારસ, ભાડભૂત ખાતે માઁ નર્મદાને વિશેષ દુગ્ધાભિષેક કરાયું