નર્મદા : AAPના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ, જિલ્લા ભાજપ પ્રમુખે આપી પ્રતિક્રિયા..!
ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સંકુતલા વસાવા, પીએ જીતેન્દ્ર સહિત અન્ય એક ખેડૂત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે
ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સંકુતલા વસાવા, પીએ જીતેન્દ્ર સહિત અન્ય એક ખેડૂત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાવડી ગામે બેંક ઓફ ઈન્ડિયા અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે વિજિલન્સ અવેરનેસ સપ્તાહ યોજાયો હતો.
અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પર્યટકો જઇ શકે તે માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે ઉજવણી કરવામાં આવી હતી
વડાપ્રધાને વર્તમાન ભારતને સરદાર પટેલનાં સપનાંનું ભારત ગણાવીને કહ્યું હતું કે, દેશની જનતાએ તુષ્ટિકરણની રાજનીતિથી બચવાનું છે
સરદાર પટેલ જયંતીના અવસરે પ્રકૃતિના સંરક્ષણ માટે ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
PM નરેન્દ્રભાઈ મોદીના ‘ક્લિન ઈન્ડિયા ગ્રીન ઈન્ડિયા’ કેમ્પેઈનની પ્રેરણાથી એકતાનગરના પરિસરમાં વિવિધ પ્રજાતિઓના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.