નર્મદા : એકતાનગર ટેન્ટસિટી ખાતે દિવ્યાંગજન માટે નોંધારાનો આધાર દ્વિદિવસીય સંવેદના કાર્યશાળા યોજાઇ
આ પ્રોજેક્ટ દ્વારા વિવિધ રાજ્યોને મળશે પ્રેરણા દિવ્યાંગજન દ્વિદિવસીય સંવેદના કાર્યશાળા યોજાઇ જિલ્લા કલેકટર ડી. એ. શાહેએ કાર્યકરમાં આપી હાજરી
આ પ્રોજેક્ટ દ્વારા વિવિધ રાજ્યોને મળશે પ્રેરણા દિવ્યાંગજન દ્વિદિવસીય સંવેદના કાર્યશાળા યોજાઇ જિલ્લા કલેકટર ડી. એ. શાહેએ કાર્યકરમાં આપી હાજરી
રાજપીળા નગરસા સદનની મળેલી સામાન્ય સભામાં રૂ.34 કરોડની પુરાંત વાળા બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી
ભરૂચ જિલ્લા આચાર્ય સંઘનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું હતું જેમાં નવી શિક્ષણ નીતિ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર ખાતે હવે લોકો માટે નર્મદા મહાઆરતીને ઓનલાઈન નિહાળવું,
દેડિયાપાડા પંથકની ધોરણ 11 માં અભ્યાસ કરતી સગીરા ઉપર ગેંગરેપ થયો હોવાની વિગત સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
આઝાદી બાદ પ્રથમ વખત ભૂગર્ભ યોજનાનો થશે લાભ, રાજપીપળા પાલિકા દ્વારા ટેસ્ટિંગ હાથ ધરાયું, ભરુચ સાંસદ દ્વારા સ્થળ ચકાસણી કરાઇ
બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીમાં થયું વેરીફીકેશન ફેક વેબસાઇટ બનાવનાર દિલ્હીની મહિલાની ઓળખ
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. જોકે, હવે આ સેવા છેલ્લા 1 વર્ષથી બંધ છે