નર્મદા : મહારાષ્ટ્રીયન સમાજના ગુરુ વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની 108મી પુણ્યતિથિ, ઢોલ નગારા સાથે નીકળી પાલખી યાત્રા
મહારાષ્ટ્રીયન સમાજના ગુરુની આજે 108મી પુણ્યતિથિ, ગરૂડેશ્વર ખાતે ઢોલ નગારા સાથે નીકળી પાલખી યાત્રા
મહારાષ્ટ્રીયન સમાજના ગુરુની આજે 108મી પુણ્યતિથિ, ગરૂડેશ્વર ખાતે ઢોલ નગારા સાથે નીકળી પાલખી યાત્રા
નર્મદા જિલ્લામાં પુષ્કળ મહુડાના ઝાડ આવેલા છે. તેના પર ડોળી નામનું ફળ લાગે છે. આ ફળ પાકે ત્યારે તે નીચે જમીન પર પડી જાય છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે નર્મદા જિલ્લા સ્થિત સ્ટેસ્યુ ઓફ યુનિટી ખાતે તેઓએ પરિવાર સાથે જંગલ સફારીની સફર માણી હતી.
ગુજરાતના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા
ટેન્ટ સિટી ખાતે ફોરેન્સિક યુનિવર્સિટી કોન્ફરન્સ યોજાઇ દેશભરના સરકાર નિયુક્ત અધિકારી હાજર રહ્યા
જિલ્લાના કેવડિયા ખાતે બે દિવસીય યુવા બાબતો અને રમતગમતની ‘નેશનલ કોન્ફરન્સ’ નો પ્રારંભ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કર્યો હતો,
રાજપીપળા ખાતે યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં અધૂરી કામગીરીને લઈ મંત્રી પુર્ણેશ મોદીએ અધિકારીઓનો ઉઘડો લીધો હતો