નર્મદા : રાજપીપળામાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન, અડચણો દૂર કરવા પાલિકાનું અભિયાન શરૂ
શહેરમાં વધતા જતા વાહનો સામે ટ્રાફિકની સમસ્યા પણ વધી છે ત્યારે પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે.
શહેરમાં વધતા જતા વાહનો સામે ટ્રાફિકની સમસ્યા પણ વધી છે ત્યારે પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે.
રાજપીપળા અંકલેશ્વર જે 2013 માં ચાલુ કરવામાં આવેલ બ્રોડગેજ રેલ ને પણ બંધ કરાતા સ્થાનિકો સહિત નેતાઓ નિરાશ થયા છે .
કોંગ્રેસ દ્વારા યોજાયેલી જાહેર રેલીમાં સાંસદ મનસુખ વસાવાને રાજીનામું આપી દેવાની માંગ કરવામાં આવી હતી
નર્મદા જીલ્લામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન સાગબારામાં રેલીનું કરાયું આયોજન સરકારની વિવિધ નીતિઓનો કરાયો વિરોધ
ધાર્મિક સ્થળની મુલાકાત લીધી હતી.રાજપીપળા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે તેઓએ વિસ્તારના પ્રશ્નો બાબાતે આગેવાનો સાથે ચર્ચા કરી હતી
રાજ્યમાં સુવિધાઓ પૂરતી છે, શિક્ષકો છે. છતાં ઉચ્ચ શિક્ષણ માટે ગુજરાતીઓ તૈયાર થતા નથી
સી.આર.પાટીલના હસ્તે નર્મદા કમલમનું ખાતમુહૂર્ત જિલ્લા પ્રભારી મંત્રી પુર્ણેશ મોદી રહ્યા વિશેષ હાજર