નર્મદા : પોઈચા નર્મદા નદીમાં ગરકાવ 7 લોકો પૈકી એક યુવકનો મૃતદેહ 19 કલાક બાદ મળી આવ્યો, 6 મૃતદેહની શોધખોળ યથાવત
મૃતદેહ જોતા ભાવેશ વલ્લભભાઈ હડિયાનો હોવાનું માલુમ પડ્યું છે. જોકે, હજી 6 લોકોના મૃતદેહની શોધખોળ યથાવત રાખવામાં આવી છે.
મૃતદેહ જોતા ભાવેશ વલ્લભભાઈ હડિયાનો હોવાનું માલુમ પડ્યું છે. જોકે, હજી 6 લોકોના મૃતદેહની શોધખોળ યથાવત રાખવામાં આવી છે.
જિલ્લાના પોઈચા ખાતે સુરતથી ફરવા આવેલા 3 નાના બાળકો સહિત 8 પ્રવાસીઓ નર્મદા નદીના પાણી ગરકાવ થતાં ચકચાર મચી જવા પામી હતી
રાજ્યભરમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાની ઉમેદવારીને લઇને ક્ષત્રિયો વિરોધ કરી રહ્યાં છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાની પાનખલા પ્રાથમિક શાળાના શિક્ષકે પાણી મુદ્દે સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરતો વિડિયો વાયરલ કરતાં તેઓને ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,
ભરૂચ લોકસભા બેઠક પર ઓવૈસીની પાર્ટી AIMIM દ્વારા ઉમેદવાર ઉતારવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે.
લોકસભા ચૂંટણીમાં ભરુચ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે.
નર્મદા જિલ્લા ભાજપ કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું,