ભરૂચ : નવરાત્રીની સિઝનમાં મિક્સ એન્ડ મેચનો ટ્રેન્ડ વધ્યો, ગરબા ક્લાસીસમાં અવનવા સ્ટેપ સાથે ખેલૈયાઓ પણ તૈયાર...
માઁ નવદુર્ગાની આરાધનાનું પર્વ એટલે શારદીય નવરાત્રી મહોત્સવ. ગણતરીના દિવસો બાદ નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે.
માઁ નવદુર્ગાની આરાધનાનું પર્વ એટલે શારદીય નવરાત્રી મહોત્સવ. ગણતરીના દિવસો બાદ નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી આસો નવરાત્રીને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવરાત્રિ પર્વને આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભરૂચમાં માટીથી બનેલા ગરબા એટલે કે, ગરબીની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે.
જીલ્લામાં આગામી નવરાત્રી મહોત્સવ દરમ્યાન આપાતકાલિન સ્થિતિને પહોંચી વળવા પોલીસે ખાસ એક્શન પ્લાન ઘડ્યો છે.
રાજપીપળા શહેરમાં 450 વર્ષથી પણ વધુ પૌરાણિક માઁ હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે, જ્યાં નવરાત્રી નિમિત્તે વર્ષોથી ભાતીગળ મેળો ભરાય છે
વીર બીરસા બ્રિગેડ અને ઇન્ડિજીનીયશ પરિવાર તથા અલગ અલગ તાલુકાના સાથી સંગઠનોએ ભેગા મળીને ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું.
ભરૂચની પટેલ ભૃગુપુર સોસાયટીના ગરબા આયોજકો દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.