વડોદરા: તંત્રની બેદરકારીએ જીવતા માણસને જાહેર કર્યો મૃત, સરકારી લાભો ન મળતા વૃદ્ધ મુશ્કેલીમાં !
વડોદરાની શહેરના રામદેવપીરની ચાલી તુલસીવાડી વિસ્તારમાં રહેતા રાજુભાઈ ચાવડા, જેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા છે.
વડોદરાની શહેરના રામદેવપીરની ચાલી તુલસીવાડી વિસ્તારમાં રહેતા રાજુભાઈ ચાવડા, જેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા છે.
શહેરના અકોટા-દાંડિયાબજાર માર્ગ પર ઠેર-ઠેર ગાયબ થયેલા ઢાંકણા અને તુટી ગયેલી રેલીંગ ગમે તે ઘડિયે રાહદારીઓ માટે અકસ્માતનું કારણ બની શકે તેમ છે.
વડોદરાની MS યુનિવર્સિટીની વધુ એક બેદરકારી, વિદ્યાર્થીઓને ૩ મિનિટ પહેલા જ અપાયા પ્રશ્નપત્ર
બોડેલી MGVCLના હદ વિસ્તારમાં આવેલ અલીખેરવા, ઢોકલીયા, ચાચક અને બોડેલી પંથકના લોકો MGVCLનો ગંભીર બેદરકારીના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકીને લઇને સતત ચર્ચામાં આવતી હોય છે નવી સિવિલ હોસ્પિટલની આબરુની લીરા કાઢતો શ્વનોનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે