દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માતો પર નીતિન ગડકરી લોકસભામાં બોલ્યા
નીતિન ગડકરીના મતે દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. દર વર્ષે 1.7 લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. તેમાંથી 60 ટકા પીડિતોની ઉંમર 18 થી 34 વર્ષની વચ્ચે છે.
નીતિન ગડકરીના મતે દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. દર વર્ષે 1.7 લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. તેમાંથી 60 ટકા પીડિતોની ઉંમર 18 થી 34 વર્ષની વચ્ચે છે.
અંકલેશ્વરથી નેત્રંગ સુધીનો રસ્તો રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળ છે અને નેત્રંગથી મહારાષ્ટ્ર સરહદ સુધીનો હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા હેઠળ આવે છે.
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી છે કે, ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ ત્રિપક્ષીય હાઈવેનું લગભગ 70 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
ગાંધીનગરમાં કેન્દ્રિય માર્ગ અને પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ કરી ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી
માર્ગ અકસ્માતોની બાબતમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. દેશમાં દર વર્ષે પાંચ લાખ અકસ્માત થાય છે.
ઈલેક્ટ્રીક વાહન આવતા વર્ષથી પેટ્રોલ વાહનોની જેમ સસ્તા થઇ જશે,નિતિન ગડકરીનું નિવેદનનીતિન ગડકરીએ કહ્યું ઈલેક્ટ્રીક વાહન આવતા વર્ષથી પેટ્રોલ વાહનોની જેમ સસ્તા થઇ જશે.
ઉત્કર્ષ સંમેલનનું નાગપુર ખાતે કરાયું આયોજન, RSSના વડા મોહન ભાગવત, કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીની પણ હાજરી