અંકલેશ્વર: શહેર અને નોટીફાઈડ એરિયા ભાજપના પ્રમુખોની વરણી, કાર્યકરોએ કરી ઉજવણી
અંકલેશ્વર શહેર અને નોટિફાઇડ એરીયા ભાજપના નવા પ્રમુખોની વરણીથતા ઉજવણી કરવામાં આવી હતી. ટેકેદારોએ તેમને ફુલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.
અંકલેશ્વર શહેર અને નોટિફાઇડ એરીયા ભાજપના નવા પ્રમુખોની વરણીથતા ઉજવણી કરવામાં આવી હતી. ટેકેદારોએ તેમને ફુલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.
અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર પાટીલ સાથે મુલાકાત કરવામાં આવી હતી
અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં આગામી તા. ૧૨મી ડિસેમ્બર થી ૩૫ દિવસ માટે નહેરનો પાણી પુરવઠો બંધ થનાર હોય પાણીકાપની સમસ્યા ઊભી થશે.
બી ડિવિઝન અને જી.આઈ.ડી.સી.પોલીસે નોટિફાઈડ વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ યોજી ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં પારસમણી નજીક કોમન પ્લોટની કેટલીક જમીન સ્થાનિક ધાર્મિક સંસ્થાને ફાળવી દેવાતા વિવાદ ઉભો થયો છે.
અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતના બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ કરવાની માંગ સાથે કોંગ્રેસ