શિવસેનાએ સામનામાં ભાજપ પર કર્યા પ્રહાર, જાણો શું લખ્યું
I.N.D.I.A. ગઠબંધનમાં પણ બેઠકોનો રાઉન્ડ ચાલી રહ્યો ત્યારે શિવસેનાના મુખપત્ર સામનામાં ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે.સામનામાં લખવામાં આવ્યું છે કે 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પહેલીવાર સત્તામાં આવ્યા ત્યારે તેમણે 'કોંગ્રેસ મુક્ત ભારતનો નારા લગાવ્યો હતો.