ભરૂચ અંકલેશ્વર : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ-વિપ્ર ફાઉન્ડેશન દ્વારા ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાય શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ-અંકલેશ્વર તથા વિપ્ર ફાઉન્ડેશન દ્વારા આજરોજ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 10 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બોટાદ : અખાત્રીજ નિમિત્તે કષ્ટભંજન દાદાના સિંહાસનને 200 મણ કેરીનો શણગાર, દર્શન કરી ભક્તો ધન્ય થયા... કેરીના અનેરા દર્શનનો પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. By Connect Gujarat 10 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નેત્રંગ પંથકના ખેડૂતોએ અખાત્રીજ નિમિત્તે કર્યું પૂજન અર્ચન, સારી ઉપજની આશા આ દિવસથી ૠતુ પરિવર્તન થાય છે, By Connect Gujarat 10 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હલદરવા જેટકો વિભાગીય કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. By Connect Gujarat 01 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: રામનવમીના પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા રામનવમી નિમિત્તે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. By Connect Gujarat 18 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ રામનવમી નિમિત્તે પશ્ચિમ બંગાળમાં બે સ્થળોએ હિંસા,પથ્થરમારો અને આગચંપીના બનાવ રામ નવમી નિમિત્તે પશ્ચિમ બંગાળમાં બે સ્થળોએ હિંસા થઈ હતી. મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા શહેરમાં મસ્જિદ પાસે જુલૂસ કાઢવામાં આવ્યા બાદ બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. By Connect Gujarat 18 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ રામનવમી નિમિત્તે આજે શેરબજાર બંધ રહેશે BSE અને NSE આજે એટલે કે બુધવારે બંધ રહેશે. 17 એપ્રિલે રામ નવમીના અવસર પર શેરબજારમાં કોઈ કારોબાર નહીં થાય. By Connect Gujarat 18 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રામકુંડ ખાતે રામનવમી નિમિતે રામ તુલસીના રોપાનું વિતરણ કરાયું વિનામૂલ્યે રામ તુલસીના રોપાનું વિતરણ By Connect Gujarat 17 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: રામનવમીના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાય અંકલેશ્વરમાં આવતીકાલે રામ નવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 16 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn