ભરૂચઅંકલેશ્વર : આંબેડકર જયંતી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો... આજરોજ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વર શહેરમાં વિવિધ સ્થળો પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 14 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઈદના અવસર પર દિલજીત દોસાંજે ચાહકોને એક ખાસ ગીત સાથે આપી ભેટ... પવિત્ર રમઝાન માસ પૂરો થયા બાદ હવે દેશભરમાં ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. મુસ્લિમ સમુદાય માટે આ તહેવાર ખૂબ જ ખાસ છે. By Connect Gujarat 11 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : રમઝાન ઈદ નિમિત્તે ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી, બંદોબસ્ત બદલ મુસ્લિમ સમાજે માન્યો પોલીસનો આભાર... અંકલેશ્વર શહેરના ઈદગાહ ખાતે આજરોજ રમઝાન ઈદની નમાજ અદા કરીને મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 11 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : ચૈત્ર માસ નિમિત્તે પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે સંગીતમય શ્રી રામ ચરિત્ર માનસ કથાનો પ્રારંભ કરાયો... આ કથાનું બાલ સંતશ્રી પ્રિયાંશુ મહારાજ સંગીતમય રસાળ શૈલી રસપાન કરાવી રહ્યા છે, By Connect Gujarat 09 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ગુડી પડવા નિમિત્તે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા કડવા લીમડાના રસનું વિતરણ ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંકલેશ્વરના જોગર્સ પાર્ક ખાતે રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું By Connect Gujarat 09 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : ભાજપના સ્થાપના દિન નિમિત્તે ભવ્ય બાઇક રેલી યોજાય, નાણાં મંત્રી કનુ દેસાઈ રહ્યા ઉપસ્થિત વલસાડ લોકસભા બેઠક ઉપર બન્ને મુખ્ય ઉમેદવારો નવસારીના વાંસદાના છે, ત્યારે વલસાડ લોકસભામાં ચૂંટણીનો જંગ જામી રહ્યો છે. By Connect Gujarat 06 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: હોળી ધુળેટીના પર્વ પર એસ.ટી.વિભાગ દ્વારા વધારાની 17 બસ દોડાવાશે હોળી ધૂળેટીના પર્વને ધ્યાને લઇ અંકલેશ્વર એસ.ટી.વિભાગ દ્વારા વધારાની 17 બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. By Connect Gujarat 22 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત કુંજ રેસીપ્લાઝા ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો... ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ દ્વારા યોગ સાધક બહેનોને વિવિધ પ્રાણાયામ, આસનો, ધ્યાન શિખવાડી તેના લાભો જણાવવામા આવ્યાં હતા, By Connect Gujarat 07 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝઘડીયાના શિયાલી ગામે શિવરાત્રિ નિમિત્તે બર્ફાની બાબાની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું... ઝઘડીયા તાલુકાના શિયાલી ગામ સ્થિત જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે અમરનાથના બર્ફાની બાબાની પ્રતિકૃતિના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 07 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn