અંકલેશ્વર: પાનોલી રેલવે ઓવરબ્રિજ પરથી બાઈક સવાર 2 ઈસમો નીચે પટકાયા- 1 યુવાનનું મોત
અંકલેશ્વરના પાનોલી રેલવે ઓવર બ્રિજ ઉપર ડિવાઈડર સાથે અથાડી નીચે ખાબકેલ બાઈક સવાર બે પૈકી એક યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
અંકલેશ્વરના પાનોલી રેલવે ઓવર બ્રિજ ઉપર ડિવાઈડર સાથે અથાડી નીચે ખાબકેલ બાઈક સવાર બે પૈકી એક યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ભરૂચ જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી અકસ્માતની 2 ઘટના સામે આવી છે. અંકલેશ્વરના કોસમડી નજીક ટ્રકની અડફેટે એક મહિલાનું મોત નીપજ્યું હતું,
જામનગર તાલુકાના સુવરડા ગામમાં બુધવારે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું, અને પ્લેન આગના ગોળામાં ફેરવાયું હતું.
અંકલેશ્વર તાલુકાના અવાદર ગામના પારડી મોખા ટેકરા ફળિયામાં રહેતા અશોક શંકર વસાવાની પુત્ર નિશા વસાવાની નેત્રંગ તાલુકાના વરખડી ગામના રોહિત છત્રસિંગ વસાવા સાથે ચાર મહિના પહેલા સગાઇ હતી.
સુરતમાં અનિયંત્રિત વાહનોની રફતારે આતંક મચાવ્યો છે,મહાનગરપાલિકાના કચરાનું વહન કરતા ડમ્પરે માઇક્રોબાયોલોજીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને કચડી મારી હતી,
સુરતના હજીરા પાસે ડમ્પર અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી.સર્જાયેલા અકસ્માતમાં બંને કદાવર વાહનો પલટી મારી ગયા હતા,
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું તો આ તરફ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વર હાઇવે ઉપર દેસાઈ પેટ્રોલ પમ્પ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું.