પંચમહાલ : ઘોઘંબાના પાલ્લાની સખી મંડળની ૬૦ બહેનોએ વાંસકામના વ્યવસાય થકી આત્મનિર્ભર બની, આજીવિકામાં વધારો કર્યો
પંચમહાલ જિલ્લાની ઘોઘંબા તાલુકાનાં પાળા ગામની ૦૬ સખી મંડળની ૬૦ બહેનોએ વાંસકામના વ્યવસાય થકી આત્મનિર્ભર બની આર્થિક સમૃધ્ધીના દ્વાર ખોલ્યા છે
પંચમહાલ જિલ્લાની ઘોઘંબા તાલુકાનાં પાળા ગામની ૦૬ સખી મંડળની ૬૦ બહેનોએ વાંસકામના વ્યવસાય થકી આત્મનિર્ભર બની આર્થિક સમૃધ્ધીના દ્વાર ખોલ્યા છે
પંચમહાલ જિલ્લાની હાલોલ GIDCમાં આવેલ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગના 700 જેટલા યુનિટો બંધ થવાની કગાર પર આવી જતાં ઉધોગપતિઓ સહિત કામદારોના માથે રોજગારીનું સંકટ ઊભું થયું છે.
યાત્રાધામ પાવાગઢ સ્થિત રોપ-વે રહેશે બંધ, સતત 5 દિવસ સુધી રોપ-વેના મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાશે
પાવાગઢ ખાતે PM મોદી કરશે મહાકાળી માતાના દર્શન દર્શન બાદ વિરાસત વનની પણ PM મોદી લેશે મુલાકાત શ્રદ્ધાળુઓ માટે 3 દિવસ મંદિરના દ્વાર બંધ રાખવા નિર્ણય
પંચમહાલ એલસીબી અને બી' ડીવીઝન પોલીસની ટીમે ટેક્નીકલ સર્વેલન્સની મદદ લઈ સીસીટીવી ફુટેજ સહીતની વિગતો તપાસ કરી હતી.
સ્નેહા ઉતરાયણમાં પતંગ ચગાવતી વેળા છત ઉપર વીજ કરંટ લાગવાથી તેણે પોતાના બન્ને હાથ ગુમાવ્યા હતા.
લગ્નનો વરઘોડો નીકળવા સમયે પથ્થમારો, નજીવી બાબતે બે જૂથો વચ્ચે થઈ બોલાચાલી