Home > parivartan yatra
You Searched For "Parivartan Yatra"
ભરૂચ: બહુજન મુક્તિ પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત જાહેર સભાનું કરાયું આયોજન, રાજકીય પાર્ટીઓ પર કરાયા પ્રહાર
18 Oct 2022 7:26 AM GMTભરૂચના લીમડીચોક મેદાનમાં તા.17મીની મોડી સાંજે બહુજન મુક્તિ પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું
ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા અંબાજીથી ઉમરગામ સુધીની 1200 KMની પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાયો...
22 Sep 2022 12:24 PM GMTરાજ્યમાં ડ્રગ્સ, મોંઘવારી અને રોજગારી સહિતના મુદ્દાઓને લઈને આજથી ગુજરાતમાં યુથ કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે.
અમદાવાદ : દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતમાં "બસ, હવે પરિવર્તન જોઈએ" યાત્રાનો પ્રારંભ કરાવ્યો
21 Sep 2022 10:01 AM GMTદિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતમાં, ગુજરાતમાં “બસ, હવે પરિવર્તન જોઈએ” યાત્રાનો પ્રારંભ
અમદાવાદ: "આપ"ને અમે ગણાતા નથી, ભાજપ સાથે જ સીધી લડાઈ હોવાનું કોંગ્રેસનાં પ્રભારી રઘુ શર્માનું નિવેદન
3 Sep 2022 11:15 AM GMTકોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી તારીખ 5મી સપ્ટેમ્બરે અમદાવાદ આવી રહ્યા હોય પ્રભારી રઘુ શર્માએ તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું
આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાનું જંબુસરમાં સ્વાગત કરાયું
27 May 2022 1:07 PM GMTઆમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવેલ પરિવર્તન યાત્રા આમોદથી જંબુસર પ્લાઝા હોટલ પાસે આવી પહોંચતા તાલુકા હોદ્દેદારો દ્વારા સ્વાગત કરાયું હતું.
ભરૂચ: આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાનું આગમન, વિવિધ વિસ્તારોમાં ભ્રમણ
25 May 2022 3:48 PM GMTઆમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રાનું આયોજન યાત્રાનું ભરૂચમાં કરાયું સ્વાગત વિવિધ વિસ્તારોમાં ભ્રમણ
ગીર સોમનાથ : સોમનાથ મહાદેવના સાનિધ્યમાંથી AAPની પરિવર્તન યાત્રાનો પ્રારંભ...
15 May 2022 9:46 AM GMTઆમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રાનો પ્રારંભ સોમનાથ મહાદેવના દર્શનની સાથે યાત્રાનું પ્રસ્થાન
અમદાવાદ: આપ દ્વારા પરિવર્તન યાત્રાનું આયોજન,પૂર્ણાહુતિ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ રહેશે ઉપસ્થિત
13 May 2022 10:34 AM GMTગુજરાતના રાજકારણમાં ગરમાવો ભાજપ કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ સક્રિય, તારીખ 15 મેથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ