હેરિટેજ સાઇટ પાવાગઢ ખાતે પંચમહોત્સવની તડામાર તૈયારી,કલેક્ટરે સૌને મહોત્સવનો લાભ લેવા કર્યો અનુરોધ
આગામી 25 ડિસેમ્બર થી પાંચ દિવસ માટે યાત્રાધામ પાવાગઢ ના વડાતળાવ ખાતે યોજાનાર પંચ મહોત્સવ - 2023 કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આગામી 25 ડિસેમ્બર થી પાંચ દિવસ માટે યાત્રાધામ પાવાગઢ ના વડાતળાવ ખાતે યોજાનાર પંચ મહોત્સવ - 2023 કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરનો અનેરો મહિમા રહ્યો છે, ત્યારે હાલ ચાલી રહેલા દિવાળીની રજાઓમાં માઈભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
આગામી 28 ઓક્ટોબરે શરદ પૂનમ છે, પરંતુ તે દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે ગુજરાતના પ્રસિદ્ધ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ હતુ.
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના પ્રથમ દિવસે 2 લાખ જેટલા માઈભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
ગુજરાતમાં હાર્ટ એટેકના વધતાં કેસોને ધ્યાનમાં રાખીને પાવાગઢ મહાકાળી ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ઈમરજન્સી મેડિકલ સેવાઓ શરૂ કરવામાં આવી હતી.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી આસો નવરાત્રીને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.