પંચમહાલ : પાવાગઢની ખીણમાં પથ્થરો-વૃક્ષો વચ્ચે અટવાયેલો આણંદના યુવકનો મૃતદેહ મળી આવ્યો, પરિવારમાં ઘેરો શોક...
પાવાગઢ મહાકાળી મંદિર પરિસરમાં આવેલી સદનશાની દરગાહે પરિવાર સાથે માથું ટેકવવા આવેલ આણંદ જિલ્લાના યુવકની ઊંડી ખીણમાં પડી જતાં મોત નીપજ્યું હતું.